પ્રાર્થના સભા

હરીસેવા વિદ્યાલય માં દર શનિવાર અને ગુરુવાર ના દિવસે પ્રાર્થના સભા નું આયોજન કરવા માં આવે છે. ગુરુવારે વિદ્યાર્થી ઓ પ્રાર્થના કરાવે છે. શિક્ષક  આવનાર તહેવાર નું મહત્વ સમજાવે છે.  વિદ્યાર્થી ઓ દ્વારા વાર્તા કથન કરવામાં આવે છે. 

Leave a Reply