હરિસેવા વિદ્યાલય મા તારિખ ૧૫/૭/૨૦૧૭ ના દિવસે ગુરૂ પુર્ણિમાનો ઉત્સવ ઉજવવામા આવેલો હતો. શાળા મા આ દિવસે વિદ્યાર્થી ઓ એ તથા શાળા ના આચાર્યા શ્રીમતિ જ્યોતિમેડમે મા સરસ્વતિ નુ પૂજન કર્યુ. વિદ્યાર્થી ઓ એ શાળા ના શિક્ષકો નુ પુજન કર્યુ. ત્યાર બાદ શ્લોક નુ પઠણ કર્યુ. ધોરણ ૭ અને ૮ ના વિદ્યાર્થીઓ એ અભિનય કર્યો. ધોરણ ૯ ની વિદ્યાર્થીનીઓ એ ગુરૂભક્તિ પર નુત્ય કર્યુ. વિદ્યર્થીઓને ખુબ જ મજા આવી.
ગુરૂ પુર્ણિમા
- Post author:amitgurnani1
- Post published:May 20, 2020
- Post category:Events
- Post comments:0 Comments